Home
About Us
Login
Sell
જીવન અને મૃત્યુ ની ફિલોસોફી Philosophy Of Death
જીવન અને મૃત્યુ ની ફિલોસોફી Philosophy Of Death
જીવન અને મૃત્યુ ની ફિલોસોફી Philosophy Of Death
12
Liked by roxanna
જીવન અને મૃત્યુ ની ફિલોસોફી Philosophy Of Death
આ અત્યંત રસપ્રદ પુસ્તકમાં એમ. વી. કામથ અસ્તિત્વ અંગેના મહત્ત્વના પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. “મૃત્યુનો અર્થ શું છે?” જીવન અને મૃત્યુના અનુભવ અંગે પૂર્વ અને પશ્ચિમના મુખ્ય ધર્મો અને સંસ્કૃતિઓએ એકત્ર કરેલા જ્ઞાનની શ્રી કામથે સ્પષ્ટ અને ભરપૂર માહિતી રજૂ કરી છે. જીવન અને મૃત્યુના અનુભવને સમજવા માટે આ પુસ્તક ઉત્તમ માર્ગદર્શક બની રહેશે.

લેખક વિશે

શ્રી એમ. વી. કામથ વિખ્યાત પત્રકાર અને લેખક છે, જેમણે વિવિધ વિષયો પર ૪૫થી વધુ પુસ્તકો લખ્યાં છે. એમને ૨૦૦૪માં પદ્મભૂષણથી બિરદાવવામાં આવ્યા હતા. મેંગલોર યુનિવર્સિટીએ એમને ડૉક્ટરેટની માનનીય પદવી એનાયત કરી છે. હાલ એઓ મનીપાલ ઇન્સિટટ્યૂટ ઑફ કમ્યુનિકેશનના ડાયરેક્ટર છે. ભૂતકાળમાં એમણે પ્રસાર ભારતી તથા વિજ્ઞાન પ્રસારના અધ્યક્ષ તરીકે સેવા આપી છે.
Condition: Good
Brand: -
Purchase Protection

Purchase Protection

Get item as described or your money back

>
Get it free 1000 Coins
Category
Books > Indian Writing
Place of Origin
India
Brand
-
Size
-
Weight
Under 1 kg
From Bhavnagar, Gujarat
© 2025 by FreeUp
Address: #235, Binnamangala, 2nd Floor, 13th Cross Road, 2nd Stage, Indiranagar, Bengaluru - 560038